BAPS મહંત સ્વામી મહારાજ મહેસાણામાં પધાર્યા, તેઓ 19 તારીખ સુધી અહીં રહેશે. વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો અને સત્સંગ સભા યોજાશે.